તેજ વાવઝોડું અપડેટ: Tej Cyclone Update: વાવાઝોડાના અગત્યના સમાચાર: ગુજરાતમાં ફરી એક આફત સામે આવી છે. પહેલા વરસાદ એ લોકોને સમસ્યા ઊભી કરી હતી ત્યાર બાદ બિપોરજોય વાવાઝોડું આવ્યું હતું. જેમાં લોકોને અને ખેડૂતો ભારે નુકશાની વેઠવી પડી હતી. પછી ઓગસ્ટ મહિનો સાવ કોરો ગયો હતો. ત્યારબાદ ફરી નવી આફત તેજના સ્વરૂપમાં આવી છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા આ વાવાઝોડાની આગાહી કરવાં આવી હતી. ત્યાર બાદ આ તેજ વાવઝોડું અપડેટની માહિતી સામે આવી છે. કે આ વાવાઝોડાનો રુટ કયો છે અને આ વાવાઝોડું ક્યાં લેન્ડફોલ થશે તેની અપડેટ આપી છે. આવો જોઈએ વધુ માહિતી.
તેજ વાવઝોડું અપડેટ
દક્ષિણ – પશ્ચિમ આરબ સાગર માથી ઉદભાવતા ચક્રવાત તોફાન તેજ ની ગુજરાત પર કોઈ જ અસર નહીં થાય. ભારતીય હવામાન વિભાગ વિભાગ (IMD) દ્વારા માહિતી આપી છે. હવામાન વિભાગ એ પહેલા એક વાર માહિતી આપી હતી કે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ આરબ સગરમાં નીચા દબાણ નું ક્ષેત્ર બન્યું છે. 21 ઓક્ટોબર સુધીમાં તે એક ચક્રવાત તોફાની સ્વરૂપ લેવાની સહકયતાઓ છે. વધુમાં આ તેજ વાવઝોડું અપડેટ માં જણાવ્યુ કે હિન્દ મહાસાગરમાં સર્જાતા ચક્રવાતમાં નામકરણ આવી રહેલી ફોર્મ્યુલા મુજબ તેજ કહેવામા આવશે. IMD આ તેજ વાવઝોડું અપડેટ માં કહ્યું કે રવિવાર આ ચક્રવાત ભયંકર સ્વરૂપ ધારણ કરશે. અને ઓમાન નજીક યમન દક્ષિણ કિનારા નજીક આગળ વધી શકે છે.
આ પણ વાંચો: ટેકાના ભાવ જાહેર: ખેડૂતો માટે ઘઉં ચણા મસૂર રાયડો તથા કસૂમ્બીના ભાવ જાહેર, ગયા વર્ષ કરતાં આટલા ટકાનો વધારો.
ગુજરાતની સ્થિતિ
અહી IMD દ્વારા જણાવ્યુ છે કે ક્યારેક ક્યારેક વાવઝૂડું પોતાનો રુટ બદલી નાખે છે. IMD મુજબ 22 ઓક્ટોબરની સાંજથી ભયંકર તોફાનોમાં રૂપાંતરિત થઈને કાશીન ઓમાન અને યમનના દરિયાકિનારે આગળ વધવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગ દ્વારા આ તેજ વાવઝોડું અપડેટ આપતા જણાવ્યૂ કે આ તેજ વાવાઝોડું પશ્ચિમ-ઉતર-પશ્ચિમ દિશામાં આગળ વધશે. આવી સ્થિતિમાં તેની ગુજરાત જે પશ્ચિમમાં છે તેના પર કોઈ જ અસર નહીં થાય. તેમજ આવનારા 7 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેશે.
CS TEJ over SW Arabian Sea about 600 km E-SE of Socotra (Yemen).To intensify into SCS in next 12 hrs and further into VSCS in subsequent 24 hrs. To cross Yemen Oman coasts bet Al Ghaidah (Yemen) & Salalah (Oman) around early mrng of 25 Oct pic.twitter.com/HTIrefMDA7
— India Meteorological Department (@Indiametdept) October 21, 2023
બિપોરજોય
આ અગાઉ જૂન માહિનામાં અરબસાગર માથી ઉપસ્થિત થયેલા બિપોરજોયવાવાઝોડાએ ગુજરાતમાં કચ્છ તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભયંકર તબાહી મચાવી હતી. આ પહેલા તે પસચિ તરફ આગળ વધવાનું હતું. પરંતુ ત્યારબાદ તેમણે ડીશા બદલી અને કચ્છના દરિયા કિનારે અથડાયું હતું. ત્યારે આ વર્ષે બીજું અરબસાગર માથી વાવાઝોડું ઉત્પન્ન થશે. હવામાન શાસ્ત્રીઓએ પણ આગાહી કરી છે કે કેટલીક વાર વાવાઝોડું પોતાનો માર્ગ બદલી શકે છે. જેમકે બિપોરજોયે પોતાનો માર્ગ બદલ્યો હતો. સહરૂયાત્મા ઉતર-પશ્ચિમા માં આગળ વાદધ્વૌ હતું પરંતુ તે કચ્છના માંડવી અને પાકિસ્તાન કરાચી તરફ પસાર થયું હતું.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
