Somnath Live Darshan: પવિત્ર શ્રાવણ માસમા કરો સોમનાથ મહાદેવના લાઇવ દર્શન, ઘરેબેઠા

Somnath Live Darshan:સોમનાથ લાઇવ દર્શન: Somnath Live Aarti: સોમનાથ મંદિર ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લા મા આવેલુ છે. ભારતમા આવેલા 12 જ્યોતિર્લીંગ પૈકી સોમનાથ નુ વિશેષ મહત રહેલુ છે. શ્રધ્ધાળુ ઓ સમગ્ર દેશમાથી સોમનાથ મહાદેવના દર્શન કરવા આવતા હોય છે. આજના આ આર્ટીકલમા આપણે Somnath Live Darshan, સોમનાથ લાઇવ આરતી ઘરેબેઠા લાઇવ દર્શન કેમ કરી શકાય તેની માહિતી મેળવીશુ.

Somnath Live Darshan

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ચૂકી છે. આ વખતે અધિક માસ પણ હોવાથી 2 શ્રાવણ માસ રહેશે. શ્રાવણ માસના સોમવારે શિવ મંદિરોમા લોકોની ભીડ ઉમટી પડતી હોય છે. આ વખતે 2 શ્રાવણ માસ હોવાથી શિવભક્તોને શ્રાવણ માસ ના 8 સોમવારનો લાભ મળશે.

પ્રાચીન ભારતીય શાસ્ત્રીય ગ્રંથો પર આધારિત સંશોધન દર્શાવે છે કે સૌપ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગ પ્રાણ-પ્રતિષ્ઠા વૈવસ્વત મન્વંતરના દસમા ત્રેતાયુગ દરમિયાન શ્રાવણ મહિનાના ઉજ્જવળ ત્રીજા દિવસે કરવામાં આવી હતી. શ્રીમદ આરાધ્ય જગદગુરુ શંકરાચાર્ય વૈદિક શોધ સંસ્થાન, વારાણસીના અધ્યક્ષ સ્વામી શ્રી ગજાનંદ સરસ્વતીજીએ સૂચવ્યું હતું કે સ્કંદ પુરાણના પ્રભાસ ખંડની પરંપરાઓ પરથી ઉતરી આવેલા આ પ્રથમ મંદિરનું નિર્માણ 7,99,25,105 વર્ષ પહેલાં થયું હતું. આમ, આ મંદિર અનાદિ કાળથી લાખો હિંદુઓ માટે પ્રેરણાનો એક સ્ત્રોત રહ્યુ છે.

આ પણ વાંચો: Dwarka Live Darshan: આજના દ્વારકાધિશ મંદિરના લાઇવ દર્શન, Dwarkadhish.org

ચંદ્ર ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદથી તેમના સસરા દક્ષ પ્રજાપતિના શ્રાપમાંથી મુક્ત થયા હોવાનું કહેવાય છે. શિવ પુરાણ અને નંદી ઉપપુરાણમાં, શિવે કહ્યું, ”હું હંમેશા દરેક જગ્યાએ હાજર છું પરંતુ ખાસ કરીને જ્યોતિર્લિંગના રૂપમાં 12 સ્વરૂપો અને સ્થાનોમાં છું. સોમનાથ આ 12 પવિત્ર સ્થળોમાંથી એક છે. આ બાર પવિત્ર શિવ જ્યોતિર્લિંગોમાં પ્રથમ છે.

यह भी पढे:  Dwarka Darshan Schedule: દ્વારકાધીશ મંદિરનુ જન્માષ્ટમી ના દર્શન નુ ટાઇમ ટેબલ જાહેર, સેવ કરી લો; દિવસમા આટલી વખત દર્શન થશે

સોમનાથ જોવાલાયક સ્થળો

સોમનાથ મહાદેવ ના મંદિરની આજુ બાજુ મા ઘણા જોવાલાયક સ્થળો આવેલા છે.

  • ભાલકા તીર્થ
  • ગીતા મંદિર
  • મહાપ્રભુજી બેઠક
  • શ્રી રામ મંદિર
  • અહલ્યાબાઇ ટેમ્પલ
  • અવધુતેશ્વર ટેમ્પલ
  • પ્રાચી તીર્થ
  • ગૌરી કુંડ
  • સોમનાથ મ્યુઝીયમ
  • સૂર્ય મંદિર
  • જુની ગુફાઓ
  • વેરાવળ ગેટ

આ પણ વાંચો: અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા: કરોડો ભક્તોની આતુરતાનો અંત, આ તારીખો મા થશે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા; બન્યા બાદ આવુ લાગશે મંદિર

સોમનાથ લાઇવ દર્શન

હાલના ટેકનોલોજીના યુગમા સોમનાથ મહાદેવના દર્શન ઘરેબેઠા લાઇવ કરી ભક્તો રૂબરૂ દર્શન કરવા જેવી ધન્યતા અનુભવે છે. હાલ Youtube, Somnath official website ઉપરથી તમે દરરોજ સોમનાથ મહાદેવના લાઇવ દર્શન કરી શકો છો. ઉપરાંત Instagram અને facebook ઉપર પણ ઘણા પેજ એવા છે જે દરરોજ સોમનાથ મહાદેવની આરતી અને અન્ય દર્શન ના ફોટો અને શોર્ટ વિડીયો મુકતા હોય છે.

  • સોમનાથ લાઇવ દર્શન કરવા માટે સોમનાથ મંદિર ટૃસ્ટ ની ઓફીસીયલ યુ ટ્યુબ ચેનલ Somnath Temple – Official Channel પરથી તમે દરરોજ લાઇવ દર્શન કરી શકો છો.
  • સોમનાથ મંદિર ટૃસ્ટની ઓફીસીયલ વેબસાઇટ https://somnath.org/ ઉપરથી પણ તમે દરરોજ લાઇવ દર્શન કરી શકો છો.

Somnath Mandir Darshan time

સોમનાથ મંદિરનો દર્શન સમય નીચે મુજબ હોય છે.

  • દર્શન સમય: સવારના 6:00 વાગ્યાથી રાતના 10:00 વાગ્યા સુધી
  • સોમનાથ આરતી સમય: સવારે 7:00 વાગ્યે, બપોરે 12:00 વાગ્યે અને સાંજે 7;00 વાગ્યે
  • લાઇટ અને સાઉન્ડ શો; સાંજે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી

અગત્યની લીંક

Somnath Temple Website અહિં ક્લીક કરો
Somnath Temple youtube chanelઅહિં ક્લીક કરો
Somnath Temple Facebook Pageઅહિં ક્લીક કરો
Somnath Temple Instagrame Pageઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Somnath Live Darshan
Somnath Live Darshan
error: Content is protected !!