વાર પ્રમાણે ક્યા ધાર્મિક કર્યો કરવા?

સોમવારના ઉપાયો

સોમવારે શિવલિંગ પર જળ અને કાચું દૂધ ચડાવવું

મંગળવારના ઉપાય

મંગળવારે હનુમાનજીને તૈયાર પાન અને લાલ ફૂલ અર્પિત કરવા 

બુધવારના ઉપાય 

બુધવારે ગણેશજીને દુર્વા અર્પિત કરી ગોળ ધાણા નો ભોગ ચઢાવવો

ગુરુવારના ઉપાયો 

ગુરુવારે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ચઢાવી પુજા કરવી 

શુક્રવારના ઉપાય 

શુક્રવારે મંદિરમાં લક્ષ્મીમાતાને લાલ ફૂલ અર્પિત કરવા 

શનિવાર માટે ઉપાય

શનિવારે ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો 

રવિવાર નો ઉપાય

રવિવારે સૂર્યદેવને જળ ચઢાવી લાલ ફૂલ અર્પિત કરવા